Bhagwan Shri Krishna Jeevan Vritta
Dr. Vinay
Narrator Nilesh Joshi
Publisher: Storyside IN
Summary
ભગવાન શ્રીકૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ સાક્ષાત્ પરમ ઈશ્વર છે, જેમણે આ ધરાધામમાં અવતાર લીધો. તેઓ પિતા વસુદેવ અને માતા દેવકીના પુત્ર છે, એમનું પાલન-પોષણ યશોદા અને નંદે કર્યું. શ્રીકૃષ્ણ સોળ કળાઓથી સમ્પન્ન, રાગ-વિરાગની ભાવનાથી પૂર્ણ તેમજ વિરુદ્ધ સ્થિતિઓમાં સંતુલિત રહેવાની પ્રેરણા આપવાવાળા દૂરદર્શી તેમજ ક્રાંતિદર્શી મહામાનવ હોવાની સાથે-સાથે મહાભારત તેમજ ભગવદ્ગીતાના પ્રતિપાદ્ય છે.
Duration: about 8 hours (07:32:00) Publishing date: 2022-01-01; Unabridged; Copyright Year: 2021. Copyright Statment: —

