Chardhaam Yatra
Geeta Manek
Narrador Geeta Manek
Editora: Storyside IN
Sinopse
હિમાલયની ગોદમાં આવેલા યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ - તીર્થસ્થાનોની પૌરાણિક વાતો અને વાર્તાઓ તો આ પ્રવાસવર્ણનમાં વણી જ લેવામાં આવી છે, પણ આ માત્ર સ્થૂળ પ્રવાસ નથી. સ્થૂળ પ્રવાસની સાથે-સાથે ભીતરની આધ્યાત્મિક યાત્રા પણ ચાલતી રહે છે. ઘરેબેઠાં યાત્રાની અનુભૂતિ કરવાતું રસાળ શૈલીમાં આલેખાયેલું અદ્વિતીય પુસ્તક.
Duração: aproximadamente 4 horas (03:38:41) Data de publicação: 04/04/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

