Ashwatthama
Prerna Limdi
Narratore Vimal Upadhyay
Casa editrice: Storyside IN
Sinossi
મહાભારતની અશ્વત્થામાની કથા જ્યાં પૂરી થાય છે મહાકાળના એ બિંદુથી પ્રેરણાબેન આ નવલકથા શરૂ કરે છે. કલ્પના ઘણી વિરાટ છે. માનવ ઈતિહાસના તબક્કાઓ કાળજીથી પસંદ કરીને ચોક્સાઈથી અને સર્જનાત્મક રીતે અશ્વત્થામા સાથે વણ્યા છે. પ્રત્યેક સંવેદનશીલ મનુષ્યને વિચાર કરતાં પ્રેરે એવી આ નવલકથા છે. વિશ્વ સમક્ષનો સનાતન પ્રશ્ન એ જ છે કે મનુષ્યજાતિનું કલ્યાણ ક્યાં અને શેમાં રહેલું છે. આ પ્રશ્નનો ઉત્તર પણ આ નવલકથા સામર્થ્યપૂર્વક આપે છે. આ નવલકથાને શ્રેષ્ઠ નવલકથાનું પ્રથમ ઈનામ મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય એકેડેમી તરફથી મળેલું છે.
Durata: circa 7 ore (06:53:05) Data di pubblicazione: 18/03/2022; Unabridged; Copyright Year: 2021. Copyright Statment: —

