The Archer | Dhanurdhar
Paulo Coelho
Narrador Prashant Savalia
Editora: Storyside IN
Sinopse
ધનુર્ધર' પુસ્તક વિશેઃ આ પ્રેરણાદાયી કથામાં એક ધનુર્ધર તેત્સુયા પાસેથી ધનુર્વિદ્યાના ઉદાહરણો દ્વારા એક યુવાન કઈ રીતે ચાતુર્ય અને ચોક્કસાઈ સાથે અર્થસભર અને વ્યવહારુ જીવન જીવતા શીખે છે તેનું રસપ્રદ પ્રેરણાત્મક આલેખન છે. ધનુર્વિદ્યા હોય કે જીવનનું કોઇપણ કામ, એ કઈ રીતે જીવનને અર્થસભર બનાવી શકે છે, તેની વાત એટલે 'ધનુર્ધર'
Duração: 43 minutos (00:43:16) Data de publicação: 01/02/2022; Unabridged; Copyright Year: 2022. Copyright Statment: —

